શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા, પોરબંદર ખાતે ધોરણ ૫ તથા બાલવાટિકાના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય વિભાગના સહયોગથી વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો.
બાળકોને સુરક્ષિત રીતે રસી આપવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આરોગ્ય વિભાગ, શાળા પરિવાર અને તમામ વાલીઓનો હાર્દિક આભાર.
🌿 "સ્વસ્થ બાળક – સુરક્ષિત ભવિષ્ય"