Thursday, September 5, 2019

NMMS જાહેરનામું, શિષ્યવૃતિની પરીક્ષા ધોરણ ૮ ના વિદ્યાર્થિઓ આપી શકે, રૂ.1૦૦૦ દર મહિને ( શિષ્યવ્રુતિ ) ચાર વર્ષ સુધી મળવાપાત્ર


  • જાહેરનામું તારીખ:-         06/09/2019

  •  વેબસાઇટ પર ઓનલાઇન આવેદન ભરવાનો  
         સમયગાળો                   10/09/2019  10/10/2019


  • પરીક્ષા તારીખ                    22/12/2019

  • શિષ્યવૃતિના મેરિટમાં આવો તો દર મહિને ચાર વર્ષ  સુધી દર મહિને વિદ્યાર્થીના ખાતામાં માસિક ૧૦૦૦/- શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. તેમ વાર્ષિક ૧૨૦૦૦/- મળશે.
  • FEE  :-         GENERAL AND OBC     70/-
                         SC AND ST                       50/-

  • આવક મર્યાદા:-    1,50,000/- થી વધારે ના હોવી જોઇએ

NMMS SPECIAL:- 


DOWNLOAD PREVIOUS YEAR'S PAPERS





No comments:

Post a Comment

ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ 9/4/24

તારીખ 09/04/24 મંગળવારના શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ બાળકોને ...